[gujarat] - News @03 PM: વડાપ્રધાને તેલંગાણામાં રેલીને કરી સંબોધિત સહિતના મહત્વપૂર્ણ સમાચારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેલંગાણામાં એક રેલીને સંબોધિત કરી તેમજ આજે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાનો ચૂંટણી ઢંઢેર …
read moreવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેલંગાણામાં એક રેલીને સંબોધિત કરી તેમજ આજે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાનો ચૂંટણી ઢંઢેર …
read moreમુંબઈની SNDT યુનિવર્સિટીની ડીગ્રી ગેરલાયક નીકળી છે. SNDT સાથે જોડાયેલી ગુજરાતની કોલેજોની 2010 સુધીની જ ડીગ્રી સરકારે લાયક ગણી છે. ભરૂચ, દાહ …
read moreસુરતમાં સૌ પ્રથમ વખત ચાંદીના દસ્તાવેજની નોંધણી થશે. વેસુના એડવોકેટ અરુણ લાહોટી આ નોંધણી કરાવશે. નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં તેની નોંધણી કરવામાં આવશે. ત …
read moreરાજ્યમાં હવે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ વઘશે ત્યારે લોકો હવે સવારમાં પોતાનું સ્વાસ્થ …
read moreઆજે ફરી જુનાવાડજ વિસ્તારના રામદેવપીર ટેકરા ખાતે બિલ્ડરની મનમાની સામે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો સ્થિતિ એટલી વણસી હતી કે, પોલીસ બોલાવવ …
read moreગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રદીપસિંહને ગળાનું કેન્સર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ HCG …
read moreસોશ્યલ મિડિયાના માધ્યમથી પરિચયમાં આવેલા પંજાબ મોહાલીના ટ્રક ડ્રાઈવર સાથે લવ મેરેજ કરનાર ગાજરાવાડી વિસ્તારની એક પરિણીતાને વડોદરા સ …
read moreતાપી જિલ્લાના વ્યારાના કસવાવ ગામે ગ્રામજનો અને ક્વોરીનાં માણસો વચ્ચે ધીંગાણું થયું હતું. જેમાં ગામના ત્રણને ઈજાઓ પહોંચતા ગ્રામજનો ઉશ્કેરાઇને કહેવ …
read moreરાજકોટ એરપોર્ટના શોર્ટ રન-વેના કારણે એરલાઈન્સ કંપનીઓ જમ્બો બોઈંગ ઓપરેટ કરતા ખચકાતી હતી. અને તેને કારણે નાની ક્ષમતાના બોઈંગથી ગાડુ ચલાવવામાં આવતું હત …
read moreરાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે બસ દોડાવાશે. દર શનિવાર, રવિવારે રાજકોટ ST વિભાગ દ્વારા વોલ્વો બસ ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રથી સ્ટ …
read moreવડોદરાના બિલ્ડરને દુબઈ અંડર વર્લ્ડની ખંડણી માટે ધમકી મળી હતી. મોનાલીસા બિલ્ડરના મુકુંદ પટેલના ભાગીદારને આ ધમકી મળી હતી. જેમાં કમલેશ ઠક્કરને રૂ.1 કરોડન …
read moreસુરતમાં વધુ એક આગની મોટી દુર્ઘટના ટળી છે. વેસુ સુડા આવાસમાં ગેસ લીક થતા આગ લાગી હતી. જેથી ગેસ સિલિન્ડર લીકથી આગ લાગતા દોડધામ મચી હતી.જેમાં એક જ ઘરમ …
read moreગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રદીપસિંહને ગળાનું કેન્સર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ HCG …
read moreબોટાદમાં ડોક્ટરની બેદરકારીથી 2નાં મોત થયા છે. સોનાવાલા હોસ્પિટલમાં સગર્ભા મહિલા અને શિશુનું ડોક્ટરની ધોર બેદરકારીથી મૃત્યુ થયુ છે. આ મામલે મહિલ …
read moreદાહોદ જિલ્લા દેવગઢબારીયા તાલુકામાં દીપડાનો આતંક હજુ યથાવત છે. આજે વધુ એક મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી. અત્યાર સુધીમાં દીપડાના હુમલામ …
read more